અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે

  • [NEET 2019]
  • A

    આલ્બ્યુમીનીયસ કોષો અને ચાલની કોષો

  • B

    માત્ર ચાલની નલિકા

  • C

    માત્ર સાથી કોષો

  • D

    ચાલની નલિકા અને સાથી કોષ બંન્ને

Similar Questions

આદિદારૂ કેન્દ્ર તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો મઘ્યરંભને $.........$ પ્રકારનું કહેવાય છે.

ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે?

તફાવત આપો : ચાલનીકોષ અને ચાલનીનલિકા

લિગ્નીનયુક્ત કોષની કોષ દિવાલ એ .........

અસંગત દૂર કરો.